મુખ્ય ઘટકો:-અર્જુન, પુષ્કરમુલ અને ફેનગ્રીક
ફાયદા:-હદયની ક્રિયાઓ અને રક્તના પરિભ્રમણ માટે ફાયદાકારક
કોના માટે:-બ્લડપ્રેશર, વારસાગત હદયની તકલીફવાળા માટે, હદયન સામાન્ય સ્વાથ્ય માટે
ઉંમર:-૪૦ વર્ષથી ઉપરના તથા ૩૦ વર્ષથી ઉપરના તણાવયુક્ત જીવન જીવનારા માટે
લેવાની પદ્ધતિ:-સવારે નાસ્તો કર્યા પછી ૧ કેસ્યુલ અને રાત્રે જમ્યાપછી ૧ કેસ્યુલ લેવી.