BAPS ના સત્સંગી બંધુઓ માટે ખૂબજ નજીવી કિંમતે *દેશ - પરદેશના વાતાવરણ* ને ધ્યાનમાં રાખી ને ખાસ ઠાકોરજી માટે પૂજા આશન બનાવ્યા છે.
આશન માં *નાના પોકેટ આવશે* જેથી *ઠંડીમાં ઠાકોરજી* ને એ પોકેટમાં રાખીને પૂજા કરી શકાય *. (ઠાકોરજીનું મૂખાર્વિંદ બહાર રહેશે).*
ગરમી માં ઠાકોરજી ને બહાર રાખી ને પણ પૂજા કરી શકાય
આહવાન મંત્ર તથા પુનરાગમન મંત્ર અને દીક્ષા મંત્ર નો સમાવેશ આવશે
: *આશન સેટ:*
૧.ઠાકોરજીનું 1 આશન
૨. પ્રિન્ટ કરેલી 1 ગૌમુખી
૩.ઠાકોરજીની પાછળ મુકવા માટે 6 ઓસીકા